શુભ-લાભ
કિરીટભાઈ ઠક્કરના બ્લોગમાં આપનું સ્વાગત છે.
Sunday, 7 June 2015
parivar aetle su
પરિવાર એટલે શું ? બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય સૂચન ના હોય પણ સમજણ હોય કાયદો ના હોય પણ અનુંસાસન હોય ભય ના હોય પણ ભરોસો હોય શોષણ ના હોય પણ પોષણ હોય આગ્રહ ના હોય પણ આદર હોય સંપર્ક ના હોય પણ સંબંધ હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય એજ સાચો પરિવાર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment